મનુષ્ય સર્જનાત્મક, ઉત્તેજનાસભર , સાહસભર્યા કાર્યો દ્વારા જોખમ ઉઠાવી જીવનને ઉત્સાહથી ભરપૂર અને જીવંત બનાવી શકે છે. જ્યારે બંધિયાર, યંત્રવત્ જીવનની ઘરેડમાં પોતાનું સમગ્ર જીવન પસાર કરી દેતાં માનવીએ નીરસ, શુષ્ક અને મૃત જીવનનું જોખમ ઉઠાવવું પડે છે.
આભાર સહ...
✍🏼લેખિકા: - દિપ્તી ટેલર (સુરત)